અનેક રોગો માં ઉપયોગી---- પંચગવ્ય
હે , ગાય માતા , તારા થકી મારા દેશવાસી ઓ નું શરીર વજ્ર સમાન , મનોબળ સિંહ સમાન , બુદ્ધિ સૂર્ય સમાન , હૃદય ગંગા સમાન અને આત્મા પરમ તત્વનો તેજ પૂંજ થાઓ ! બ્લડપ્રેશર , આંખના નંબર , કબજીયાત , કમજોરી , હૃદયરોગ , ખરાબ કોલેસ્ટેરોલ , અનિંદ્રા , કેન્સર , ચામડીના રોગો , પેટ ના રોગો , કમળો , મલેરિયા , માનસિક રોગો- ખેંચ , વાઈ , ગાંડપણ ...જેવા અનેક રોગો નું અક્સીર ઔષધ ગાય નું દૂધ , દહીં , ઘી , મૂત્ર ને છાણ છે જેને આપણે પંચગવ્ય કહીએ છીએ. જે આપણને હાથવગું છે. પરંતુ આપણે દેશી ગાયને દૂર કરીને જાતે જ આપણે આપણા પગ પર કુહાડો માર્યો છે. રૂપિયા ની પાછળ પડી ને શંકર કે H.F. ગાય લાવી ને આપણે આપણું , લોકોનું , સમાજનું , રાષ્ટ્રનું અને ભગવાનનું અહિત કરી રહ્યા છીએ. જે દર્દો દેશી ગાય થી મટે તે બધાજ આ વિદેશી ગાય થી ઉત્પન્ન થાયછે ઉપરાંત માં કેન્સર ને વાંઝીયાપણા ની ભેટ મળેછે. આજના જમાનામાં માનવી ની રોગ પ્રતિકાર શક્તિ ઘટતી જાયછે અને નવા નવા રોગો તેથી ઉભા થતાં જાયછે. ત્યારે પવિત્ર ગણાતી આ ગાય ના પંચગવ્ય નો ઉપયોગ અક્શીર ઈલાજ છે. • ...