કોરોના(COVID - 19)નું કારણ ધર્મ હાનિ
કેન્સર ને કોરોના જેવા રોગો નો દિવસે ને દિવસે વિશ્વ માં વ્યાપ વધતો જ જાયછે. WHO ના મુજબ તો હજુ આ શરુઆત છે , બધે જ ફેલાશે. જાગ્યા ત્યાર થી સવાર. હજુ વહેલું છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાની શરુઆત કરી દ્યો , અન્યથા આવી બન્યું. આયુર્વેદ માં ચરક સંહિતા ના વિમાન સ્થાન ના જનપદોધ્વંસનીય અધ્યાય માં લખ્યું છે ......જ્યારે જ્યારે નેતા અધર્મ નુ આચરણ કરેછે ત્યારે સમાજ પણ તેનું અનુકરણ કરેછે ને અધર્મ આચરેછે , તેથી જલ , વાયુ બગડે છે અને માણસો ના સમૂહ નો નાશ થાયછે. હિંસા અને માંસાહાર નું અતિસેવન.. અહિંસા એટલે પ્રેમ કરવો. તેના બદલે જ્યાં ધૃણા ને તિરસ્કાર નું વાતાવરણ જે જે લોકો ફેલાવે છે તે હિંસા કરેછે ને તેથી અધર્મ થાયછે. માંસાહાર માં પણ જીવહિંસા જે થાયછે તેમાં પણ પશુઓ ના આક્રંદ થી વાયુ બગડે છે અને ભૂકંપ કે કોરોના જેવા માણસો ના સમૂહ ને નાશ કરનારા કારણો તૈયાર થાયછે તેવું આયુર્વેદ , રામાયણ અને આજનું research based science કહેછે તેવું કચ્છ ભૂકંપ સમયે જાહેર થયેલુ. આજનો આપણો ખેડુત દેશી ગાય ના બદલે શંકર ગાયો( Hybrid) વધુ રાખીને વધુ દૂધ...